મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના
ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના
શ્રદ્ધા અને વિશ્વાસ થી માં અંબાની ભક્તિ કરશો તો ગમે તેવી મુશ્કેલીમાથી બહાર નીકળવાનો માર્ગ મળી જશે.
સારા કર્મો કરવાથી હંમેશા જીવનમાં સુખ અને શાંતિ મળશે.ભગવાન પાસે માંગવાથી કઈ નહીં મળે પણ સારા કર્મ કરશો તો માંગવાની જરૂરિયાત જ નહીં પડે.
26 મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓની સામનો કર્યો હતો.જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે…
અમદાવાદથી 19 કિલો મીટરના અંતરે ચાલતી આ એક ખુબજ પ્રસંશનીય કામગીરી કરતી ગૌ શાળા છે.સામાન્ય રીતે ગૌ શાળામાં તંદુરસ્ત અને દૂધ આપે તેવી ગાયોને રાખવામા આવતી હોય છે પરંતુ આ ગૌશાળામાં જે ગાયોને રોગ થયો…
જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જીવનમાં અનેક ઘટનાઓ પાછળ છૂટી જતી હોય છે.આપણે આ ઘટનાઓને યાદ કરીને,નવા ઉત્સાહ અને ઉમંગથી જે સમય પસાર કરીએ છીએ તેનું નામ જ જિંદગી છે મિત્રો.
કોઈપણ વ્યક્તિ પાસે કેટલી સંપતિ છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર ખુશી અને સુખ-દુ;ખ નિર્ભર કરે છે.ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય…
Copy Right Text | Design & develop by AmpleThemes