ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
દેશનું ગૌરવ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 71 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.
દેશનું ગૌરવ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 71 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષાના(સ્વતંત્ર પ્રભાર) પદનામિત મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના સહિત કુલ 24 મંત્રીશ્રીઓને આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
દરેકના જીવનમાં દરેક સમએ ઉત્તર ચડાવ આવતા રહે છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ઈશ્વર પર ભરોસો રાખશો તો,ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ મળી જશે.
આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેનરા પટેલની પસંદગી કરી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ઘાટલોડીયા અમદાવાદ ના ધારાસભ્ય છે વર્ષ 2017ની વિધાનસભા ચૂટણીમાં 1 લાખ મતોથી સરસાઈ મેળવી જીત…
હનુમાન દાદાના પોતાના અલગ અલગ સ્વરૂપ છે.દરેક અલગ સ્વરૂપોની પોતાનું મહત્વ હોય છે.એકસાથે અનેક મનોકામના પૂર્ણ કરવા માટે 11 મુખી હનુમાનજીની આરાધનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.હનુમાનજી નું દરેક મુખ અલગ શક્તિ અને વ્યક્તિત્વ ધરાવે…
આજે પ્રથમ પૂજ્ય દેવની ગણેશ ચતુર્થી છે અને સાથે સાથે સંવત્સરી પણ છે.આ બને પ્રસંગની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
શ્રી સાંઈબાબાએ તેમના જીવનમાં શ્રદ્ધાનું ખુબજ મહત્વ બતાવ્યું છે.શ્રી સાંઈબાબાને સંપૂર્ણ વિશ્વાસ સાથે જે કોઈ યાદ કરશે તેમની તમામ મનોકામના જરૂર પૂર્ણ થાય છે.
હાલમાં ગુજરાતનાં મોટા ભાગમાં વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે.સામાન્ય વારસદમાં પણ આપણે પહેરેલા માસ્ક ભીના થઈ જતાં હોય છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થઈ શકે છે.ભીનું માસ્ક…
Copy Right Text | Design & develop by AmpleThemes