સ્વાર્થી માણસોથી હમેશા ચેતીને રહેવું.
જન જાગૃતિ

સ્વાર્થી માણસોથી હમેશા ચેતીને રહેવું.

ઘણા માણસો આપણી સાથે સારું સારું બોલે એટ્લે આપણને થાય કે,આ વ્યક્તિ કેટલો સારો છે,મને કેટલો માને છે,મારો ખાસ મિત્ર છે...વિગેરે વિગેરે,આવા મીઠા બોલા ઘણા બધા લોકો પોતાના સ્વાર્થ ખાતર  આવું વર્તન કરે છે અને…

સાચા સમયે સત્ય સમજાય તે જ કામનું
જન જાગૃતિ

સાચા સમયે સત્ય સમજાય તે જ કામનું

દરેક વ્યક્તિને જીવનમાં જુદી જુદી ઘટનાઓ બનતી હોય છે.આ સમય  ધીરજ અને સમજદારીથી નિર્ણય લેવાનો હોય છે.જોકે ઘણા માણસોને સત્ય સમજાવામાં ઘણું મોડુ થઈ જતું હોય છે અને તેના કારણે ઘણી વખત ખુબજ સહન કરવાનું…

સારા વિચારોનો જીવનમાં અમલ કરો
જન જાગૃતિ

સારા વિચારોનો જીવનમાં અમલ કરો

આજકાલ સોશિયલ મીડિયામાં ખુબજ માહિતી આવતી હોય છે તેમાં ઘણી માહિતી ખુબજ સારી હોય છે અને તેને જીવનમાં ઉતારવા જેવી હોય છે.જો આ માહિતી મોબાઈલમાં કે કમ્પુટર રહી જાય તો તેનો કોઈ અર્થ નહીં.  

જીવનમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
જન જાગૃતિ

જીવનમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.

ભગવદ ગીતામાં લખ્યું છે કે “કર્મ કરો-ફળની ચિંતા ના કરો” મતલબ આપણે જે કોઈ કર્મ-કામ કરીએ છીએ તેનું પરિણામ જરૂર મળે છે પરંતુ તેના માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.

સાચા સંબંધો થવા નસીબની વાત છે.
જન જાગૃતિ

સાચા સંબંધો થવા નસીબની વાત છે.

જીવનમાં ઘણા વ્યક્તિઓ સાથે આપણે સંબંધો થતાં હોય છે પરંતુ,સ્વાર્થ વગરના અને સુખ તથા દુખ બંનેમાં સાથે ઊભા રહે તેવા સંબંધો ખૂબ ઓછાં ઓકોના નશીબમાં હોય છે.જીવનમાં સાચા સંબંધોનું હોવાનું ખુબજ મહત્વ હોય છે..

ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી
કોવિડ-19

ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી

ભારતમાં કોરોના વાયરૂસના નવા વૅરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા હોવાનું બહાર આવતા ભારત સરકારનું  કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દોડતું થઈ ગયું છે અને દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકે કોરોનાંની રસીના 2 ડોઝ…

આપણાં પર વિશ્વાશ મૂકનારને દગો ના આપવો જોઈએ
જન જાગૃતિ

આપણાં પર વિશ્વાશ મૂકનારને દગો ના આપવો જોઈએ

ઘણી વખત કોઈ આપણાં પર ખૂબ વિશ્વાશ ધરાવતો હોય ત્યારે આપણે આપણાં સ્વાર્થ ખાતર તેની સાથે છેતરપિંડી કરતાં હોઈએ છીએ.કોઈ આપણાં પર વિશ્વાશ મૂકે જે  આપણાં માટે ખુશ થવા જેવુ ગણાય તેવા સંજોગોમાં આપણે વિશ્વાશ…

જીંદગી જીવવા માટે છે સમજવા માટે નહી.
જન જાગૃતિ

જીંદગી જીવવા માટે છે સમજવા માટે નહી.

ઘણા વ્યક્તિઓ જિંદગીને સમજવાની કોશિશ કરે છે અને દુખી થાય છે. જીવનમાં જે ઘટના બને છે તે દરેક સમજવા માટે નથી હોતી. અમુક બાબતો મનુષ્યની સમાજ બહાર હોય છે આથી સમજવા કરતાં તેને ઈશ્વર પર…