આમ કરવાથી દુખ હળવું થઈ જશે
જન જાગૃતિ

આમ કરવાથી દુખ હળવું થઈ જશે

જીવનમાં કર્મોને આધીન દરેક વ્યક્તિને સુખ અથવા દુખ મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના થાય તેવી સદબુદ્ધિ અને દુખ…

સોમવારના દિવસે શિવની પૂજા કરવી શ્રેષ્ઠ છે.
ધર્મ ભક્તિ

સોમવારના દિવસે શિવની પૂજા કરવી શ્રેષ્ઠ છે.

ભગવાન શિવનેખુશ કરવું ખૂબજ સરળ છે.સોમવારે ભોલેનાથની પૂજા કરીને પ્રસન્ન કરી શકો છો અને તમે તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. શિવપુરાણ અનુસાર,આ સમગ્ર સૃષ્ટિ ભગવાન શિવની ઇચ્છા દ્વારા બનાવવામાં આવી છે માટે…

નિંદા થી ડરશો નહીં શાંત રહીને કામ કરો:શ્રી કૃષ્ણ
ધર્મ ભક્તિ

નિંદા થી ડરશો નહીં શાંત રહીને કામ કરો:શ્રી કૃષ્ણ

આપણે સારા કામ કરીશું તો પણ જેને નિંદા કરવી છે તે તો કરવાના જ છે.આથી કોઈપણ પ્રકારની નિંદાથી ડરવું નહીં અને આપણા કામમાં દ્યાન આપવું. નિંદા કરનાર થાકીને જાતે જ નિંદા કરવાનું બંધ કરી દેશે.…

શનિદેવની પૂજાનું  શનિવારે વિશેષ મહત્વ
ધર્મ ભક્તિ

શનિદેવની પૂજાનું શનિવારે વિશેષ મહત્વ

શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે પૂજાનું વિશેષ મહત્વ છે.શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.જે લોકો પર શનિની સાડા સાતી પનોતી ચાલતી હોય…

સારા વ્યક્તિઓની સંગતથી થશે લાભ
જન જાગૃતિ

સારા વ્યક્તિઓની સંગતથી થશે લાભ

જીવનમાં સારા-સજ્જન,જ્ઞાની અને સત્સંગી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાથી ઘણો ફાયદો થાય છે.આપણાં જીવનની મુશ્કેલીના સમયમાં આવા સજ્જન વ્યક્તિઓ પાસેથી આપણને હુફ,આશ્વશન,મદદ અને મુશ્કેલીમાથી બહાર નીકળવાનો રસ્તો મળે છે.

જીવનમાં સુખ મેળવવાનો સરળ ઉપાય જાણો
જન જાગૃતિ

જીવનમાં સુખ મેળવવાનો સરળ ઉપાય જાણો

દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને દુખ આવતું હોય છે જે આપના કર્મોને આધીન હોય છે.જોકે અમુક સુખ અને દુ:ખ આપના વ્યહવાર અને વર્તનને કારણે પણ મળતા હોય છે. જો આ બાબતનું આપણે દયાના રાખીશું તો…

કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.
જન જાગૃતિ

કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.

મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આયુષ્ય મુજબ જીવન તો દરેક વ્યક્તિ જીવે છે.અમુક લોકો નશામાં જીવન પૂર્ણ કરે છે,અમુક લોકો ખાઈ-પીને મરે છે અને અમુક લોકો જીવનભર ફક્ત પૈસા કમાવવા પાછળ ખર્ચી નાખે છે. ખૂબ…

મંગળવારે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા કરવાથી થશે લાભ
ધર્મ ભક્તિ

મંગળવારે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા કરવાથી થશે લાભ

ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે હિન્દૂશાસ્ત્રોમાં પૂજવામાં આવે છે. આ વિઘ્નહર્તા દેવનું સ્મરણ માત્ર કાર્યમાં સફળતા અપાવનારું છે. ગજાનન ગણપતિને પ્રિય વાર મંગળવાર છે. આજના દિવસે તેમનું પૂજન કરવાથી વિશેષ લાભ થાય છે.

ભોલેનાથ હંમેશા બધો હિસાબ બરાબર જ રાખે છે.
ધર્મ ભક્તિ

ભોલેનાથ હંમેશા બધો હિસાબ બરાબર જ રાખે છે.

આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન ભોલેનાથ સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે…

આને કહેવાય સાચો સંબંધ
જન જાગૃતિ

આને કહેવાય સાચો સંબંધ

જીવનમાં ઘણા સંબંધો હોય છે પરંતુ કયા સંબંધો સાચા છે અને ક્યાં ફક્ત નામના છે તે જાણવું ખુબજ જરૂરી છે.જો આપણને સાચા સંબંધોની પરખ આવડી જાય તો ક્યારેય સંબંધોમાં છેતરાવવાનો વારો નહીં આવે.