ખુશ નસીબ વ્યક્તિ
જન જાગૃતિ

ખુશ નસીબ વ્યક્તિ

આ જગતમાં આપણે જોતાં હોઈએ છીએ કે ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય…

કુલદેવીના શરણે જજો  
ધર્મ ભક્તિ

કુલદેવીના શરણે જજો  

આપણાં દરેકનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે પરંતુ જીવનની જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઊભી થતી હોય, કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ…

ઓમ શ્રી સાંઈ
ધર્મ ભક્તિ

ઓમ શ્રી સાંઈ

ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા…

અગિયાર મુખી હનુમાનજી
ધર્મ ભક્તિ

અગિયાર મુખી હનુમાનજી

શ્રી રામ ભક્ત પવનપુત્ર હનુમાનજીના દિવ્ય અને ચમત્કારી સ્વરુપ અને સંબંધિત મંત્રથી તેમની આરાધના તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે.

ભગવદ ગીતાને ખુબજ મહત્વનો સંદેશ
જન જાગૃતિ

ભગવદ ગીતાને ખુબજ મહત્વનો સંદેશ

હિન્દુ ધર્મમાં ભગવદ ગીતાને ખુબજ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથમાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.