વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી
જન જાગૃતિ

વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી

જિંદગીમાં આપણાં જીવનમાં જે સમય વીતી ગયો છે તે ક્યારેય પાછો તો નથી આવતો પણ તે સમય હંમેશા માટે મધુર સ્વપ્ન બની જાય છે. ઘણી વખત આપણને આપનું બાળપણ,જુ મિત્રો,જૂનું ઘર,જૂના પાડોશીઓ અને જીવનના યાદગાર…

સપના પૂરા કરવા પ્રયત્ન કરો
જન જાગૃતિ

સપના પૂરા કરવા પ્રયત્ન કરો

દરેક વ્યક્તિને મનપાસદ પરિસ્થિતી પામવાનું સપનું હાય છે.કેટલાક વ્યક્તિઓને ઊંઘમાં સપના પણ આવતા હોય છે જેને પૂરા કરવા માટે વ્યક્તિ અથાગ પ્રયત્નો કરતો હોય છે.સપનું ઊંઘમાં જોયું હોય કે જાગતા પરંતુ તેને પૂરું કરવા દરેક…

જીવનમાં સુખ અને દુ:ખના કારણ જાણો
જન જાગૃતિ

જીવનમાં સુખ અને દુ:ખના કારણ જાણો

દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને દુખ આવતું હોય છે જે આપના કર્મોને આધીન હોય છે.જોકે અમુક સુખ અને દુ:ખ આપના વ્યહવાર અને વર્તનને કારણે પણ માલ્ટા હોય છે. જો આ બાબતનું આપણે દયાના રાખીશું તો…

સારા કર્મો કરવાથી ઈશ્વરના હૃદયમાં સ્થાન મળશે
ધર્મ ભક્તિ

સારા કર્મો કરવાથી ઈશ્વરના હૃદયમાં સ્થાન મળશે

જે કોઈ વ્યક્તિ સાચા છે અને સારા છે તેવા વ્યક્તિઓ સૌને પ્રિય હોય છે.આવા લોકેને બીજાના હદયમાં સ્થાન મળતું હોય છે.જે વ્યક્તિઓ સારા કર્મો કરે છે તે તો પ્રભુને પણ બહુજ વ્હાલા હોય છે.આવા પ્રેમાળ…

દુઃખ આવે તો કુલદેવીના શરણમાં જજો
ધર્મ ભક્તિ

દુઃખ આવે તો કુલદેવીના શરણમાં જજો

દરેક વ્યક્તિના જીવનમાં દુખ તો આવે જ છે પરંતુ આ સમયમાં શું કરવું જે કઈ સૂજતું નથી હોતું. વ્યક્તિ ખુબજ હતાશ થઈ જાય છે અને ચારે તરફ અંધકાર અને મુસકેલીઓ જ દેખાય છે અને ઘણા…

જેને પ્રેમ કરો તેને ખુબજ દિલથી પ્રેમ કરો
જન જાગૃતિ

જેને પ્રેમ કરો તેને ખુબજ દિલથી પ્રેમ કરો

જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…

જીવનમાં દુખ આવે તો ભગવાન પાસે સહન શક્તિ માંગજો
જન જાગૃતિ

જીવનમાં દુખ આવે તો ભગવાન પાસે સહન શક્તિ માંગજો

દરેક વ્યક્તિને જીવનમાં કર્મોને આધીન સુખ અથવા દુખ મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના થાય તેવી સદબુદ્ધિ અને દુખ…

ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.
Uncategorized

ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.

આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે આપણાં…

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.
જન જાગૃતિ

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.

આપણે બધા જીવનભર બધુ ભેગું કરવામાં વ્યસ્ત રહીએ છીએ અને એ ભ્રમમાં જીવીએ છીએ કે આ બધુ મારૂ છે. હકીકતમાં જીવનમાં આપણને જે કઈ મળ્યું છે અથવા મળી રહ્યું છે તે આપના કર્મોને આધીન છે…

આપણે આપણો ધર્મ નિભાવવાનો
જન જાગૃતિ

આપણે આપણો ધર્મ નિભાવવાનો

આ દુનિયામાં કોણ શું કામ કરે છે,કેમ કરે છે તેનો વિચાર કર્યા વગર આપણે શું કરવાનું છે અને આપણો ધર્મ-ફરજ અને જવાબદારી શું છે તેનો વિચાર કરીશું તો ચોક્કસ દુખી થવાનો સમય નહીં આવે અને…