ગીતાનો સંદેશ
જન જાગૃતિ

ગીતાનો સંદેશ

હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.

સલાહ સમજી વિચારીને લેવી
જન જાગૃતિ

સલાહ સમજી વિચારીને લેવી

જીવનમાં આપણને સલાહ આપવાવાળા તો ઘણા મળી જશે પરંતુ જો કોઈના પ્રભાવમાં આવીને કે સમવાળાની લાયકાત અને ઈરાદો સમજ્યા વિચાર્યા વગર જોઈ કોઇની પણ સલાહ લેશો તો મુશ્કેલી ઘટવાના બદલે વધી જશે.

ભોગવવાનો આનદ માણો
જન જાગૃતિ

ભોગવવાનો આનદ માણો

આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માણવો જોઈએ.