Year: 2022
જીવનમાં ત્રણ બાબતને હમેશા યાદ રાખજો
આપણને સૌને જીવનમાં ઉપયોગી અને અમલ કરવા યોગ્ય કેટલાક સુવાક્યો અહી રજૂ કર્યા છે જે આપને જરૂર ગમશે.
ગીતાનો સંદેશ
હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.
હર હર મહાદેવના 12 જ્યોતિર્લિંગ દર્શન
ભગવાન શંકર ભોલેનાથના 12 જ્યોતિર્લિંગ દર્શનથી જીવન પાવન બની જાય છે..
સુખનું સરનામું
જ્યારે આકસ્મિક લાભ જિંદગીમાં થાય છે ત્યારે આપણને જે અનુભૂતિ થાય છે તેનું નામ જ સુખ છે.
શનિનાં પ્રકોપથી રાહત મળશે
શનિનાં પ્રકોપથી રાહત મેળવવા માટે શનિવારના દિવશે શનિદેવના દર્શન કરવા જોઈએ.
સલાહ સમજી વિચારીને લેવી
જીવનમાં આપણને સલાહ આપવાવાળા તો ઘણા મળી જશે પરંતુ જો કોઈના પ્રભાવમાં આવીને કે સમવાળાની લાયકાત અને ઈરાદો સમજ્યા વિચાર્યા વગર જોઈ કોઇની પણ સલાહ લેશો તો મુશ્કેલી ઘટવાના બદલે વધી જશે.
ભોગવવાનો આનદ માણો
આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માણવો જોઈએ.