Latest Blog

પેસેન્જર ન મળતાં હોવાથી રેલવેએ 36 ટ્રેન કેન્સલ કરી
News

પેસેન્જર ન મળતાં હોવાથી રેલવેએ 36 ટ્રેન કેન્સલ કરી

આ ટ્રેનો રદ ટ્રેન ક્યારથી કેન્સલમહુવા-બાંદ્રા-મહુવા 7 મેઅમદાવાદ-મુંબઈ કર્ણાવતી8 મેભુસાવળ-બાંદ્રા 9 મેઅમદાવાદ-ચેન્નાઈ 10 મેગાંધીધામ-થિરૂનવેલી10 મેબાંદ્રા-જયપુર 10 મેપોરબંદર-કોચુવેલી 13 મેબાંદ્રા-ભગત કી કોઠી7 મેબાંદ્રા-જેસલમેર 7 મેહાપા-મડગાંવ 12 મેવલસાડ-જોધપુર 11 મેપોરબંદર-સરાય રોહિલ્લા8 મેઅમદાવાદ-કટરા 9 મેહાપા-બિલાસપુર 8 મેમુંબઈ-નિઝામુદ્દીન રાજધાની8…

જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા
News

જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા

દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના છે. આ પોલીસકર્મીઓ જે શહેર…

વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે
News

વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે

અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા માટે ઘણી સ્કૂલોએ ઓનલાઇન ક્લાસ…

ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધે
News

ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધે

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80% ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી ચાલુ રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા એરલાઈન્સોએ ફ્લાઈટોની સંખ્યા ઘટાડી 60%…

અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા
News

અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા

ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ લીધી. જેથી ચાંગોદર પોલીસે બપોરે…

ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો
News

ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો

કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩ લોકોની SOGએ ધરપકડ કરી છે.…