Latest Blog

અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનું નાટક થયું શરુ
ગુજરાતની નવાજુની

અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનું નાટક થયું શરુ

ગુજરાત  સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.તે જ રીતે અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ અભિયાનની શરુઆત…

નાગરિકોને વેક્સિન આપવામાં કેન્દ્ર સરકારના નાટકો થયા શરુ
Uncategorized

નાગરિકોને વેક્સિન આપવામાં કેન્દ્ર સરકારના નાટકો થયા શરુ

સૌ પ્રથમ સરકારે બે વેક્સિન વચ્ચે એક મહિનાનો ગાળો રાખવા કહ્યું હતું ત્યારબાદ તે વધારીને 42 દિવસ કર્યા હતા અને હવે નવી ગાઈડ લાઈન મુજબ 84 દિવસનો ગાળો કર્યો છે. સરકાર જે રીતે વારંવાર વેક્સિન…

કોરોના મહામારીમાં PCની માંગમાં જોરદાર ઉછાળો
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના મહામારીમાં PCની માંગમાં જોરદાર ઉછાળો

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને લીધે સમગ્ર વિશ્વની મોટાભાગની ઈન્ડસ્ટ્રીને ઉત્પાદન અને વેચાણમાં ખુબ મોટો ફટકો પડ્યો છે.મહામારીના કારણે મોટાભાગનીકંપનીઓએ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનનો કન્સેપટ અપનાવતા કમ્પ્યુટરની ડિમાન્ડ ખુબ વધી છે. (ઈન્ટરનેશનલ ડેટા…

BAPS દ્વારા વર્ષોથી દલિત શ્રમિકોનું શોષણ થતું હોવાની કોર્ટ ફરિયાદ
રાષ્ટ્રીય સમાચાર

BAPS દ્વારા વર્ષોથી દલિત શ્રમિકોનું શોષણ થતું હોવાની કોર્ટ ફરિયાદ

અમેરિકામાં શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા  ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સવિલે ખાતે બનાવવામાં આવી રહેલા એક જાજરમાન મંદિરમાં ભારતથી સેવાના નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઈ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકના 1 ડોલરનું (આશરે રૂ.…

મ્યુકરમાયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી રહ્યું છે.
કોવિડ-19

મ્યુકરમાયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી રહ્યું છે.

કોઈપણ વ્યક્તિની કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ ૪૦થી વધુની ઉંમરના દર્દીઓમાં મ્યુકરમાયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી ગયું છે. આ પેટા બીમારી તરીકે ઉમેરાઈ છે.ડાયાબિટીસ, કેન્સર, કિડની અને કોરોનાના દર્દીને વધુ…

શાસ્ત્રીય નૃત્યકાર મૃલાણી સારાભાઈની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ
Uncategorized

શાસ્ત્રીય નૃત્યકાર મૃલાણી સારાભાઈની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ

ભારતના અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પત્ની મૃણાલિની સારાભાઈ  શાસ્ત્રીય નૃત્યકાર ઉપરાંત નૃત્ય નિર્દેશક હતા.અમદાવાદ ખાતે તેમણે "દર્પણ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટસ" નામની સંસ્થાની સ્થાપના કરી હતી.અહીં નૃત્ય,નાટક,સંગીત અને કઠપૂતળીની આજે પણ…

કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન કલોઁઝથઈ જાય છે
News

કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન કલોઁઝથઈ જાય છે

પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ તયારથી અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી થયા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર ઉપર 100થી વધુ…

શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન
News

શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન

શિવાનંદ આશ્રમ અમદાવાદ તથા ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા. જેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. આધ્યાત્મકનંદજી સ્વામીએ 1971માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે 800 યોગાસન અને ધ્યાનના…

યુકે મોકલવાના કોવિશીલ્ડના 50 લાખ ડોઝ હવે દેશમાં 18+ વયના યુવાનોને અપાશે
News

યુકે મોકલવાના કોવિશીલ્ડના 50 લાખ ડોઝ હવે દેશમાં 18+ વયના યુવાનોને અપાશે

યુકે માટે રખાયેલા 50 લાખ ડોઝ હવે દેશમાં 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેટલાક રાજ્યોને 3.5-3.5 લાખ ડોઝ મળશે જયારે કેટલાક રાજ્યોને એક-એક લાખ ડોઝ મળશે. અમુક રાજ્યોને 50-50 હજાર ડોઝ મોકલવામાં આવશે. સરકારે રાજ્યોમાં કોરોનાના…