અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનું નાટક થયું શરુ
ગુજરાત સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.તે જ રીતે અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ અભિયાનની શરુઆત…