કર્મ કદાપિ માફ નહીં કરે
જન જાગૃતિ

કર્મ કદાપિ માફ નહીં કરે

ઘણા લોકો ધન,વૈભવ,પ્રતિસ્ઠા તથા વાહ વાહ  મેળવવા કે ગમતી વસ્તુના મોહમાં બીજા સાથે છળ કપટ કરીને તે મેળવી લેતા હોય છે.આવા લોકો ભલે તેનેપામીને ક્ષણિક આનંદ મેળવી લેતા હોય પરંતુ કર્મ તેમને  ક્યારેય છોડતું નથી.કોઈની…

સૂર્ય દેવના આગમનથી નવ ચેતના પ્રાપ્ત થાય છે: ૐ સૂર્યાય નમઃ
જન જાગૃતિ

સૂર્ય દેવના આગમનથી નવ ચેતના પ્રાપ્ત થાય છે: ૐ સૂર્યાય નમઃ

સૂર્ય દેવના આગમનથી સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ ફેલાય છે અને સાથે માનવીઓ, પક્ષીઓ, પ્રાણીઓં તથા તમામ પુષ્પો,વનસ્પતિમાં તાજગી અને નવ ચેતના પ્રાપ્ત થાય છે. દરરોજ પૂજા કરવાથી વ્યક્તિમાં આસ્થા અને વિશ્વાસ પેદા થાય છે. રવિવારના દિવસે…

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત
જાહેરહિત-Public interest

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ,પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની સંખ્યા ખૂબ વધારે થતી હોય…

સુખી જીવન  જીવવાની જડીબુટ્ટી
જન જાગૃતિ

સુખી જીવન જીવવાની જડીબુટ્ટી

આપણે સૌ જીવનમાં સુખી થવા માટે દિવસ-રાત દોડધામ કરીએ છીએ.ઘણી વખત જે મળ્યું છે તેનાથી આપણને સંતોષ નથી હોતો અને તેના કારણે આપણે દુખી રહીએ છીએ.હકીકત એ છે કે કુદરત જન્મ આપવાની સાથે સાથે દરેક…

જિંદગીને ખુશીથી જીવી લો
જન જાગૃતિ

જિંદગીને ખુશીથી જીવી લો

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ દિવસ રાતની જેમ બદલાયા કરે છે.કોણ કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તેનું મહત્વ વધારે છે.જિંદગી ખુશીથી જીવવાની પ્રેરણા મળે તેના માટે જ આ કવિતા આપના માટે અહી રજૂ કરીએ…

જીંદગીની સચ્ચાઈ
જન જાગૃતિ

જીંદગીની સચ્ચાઈ

દુનિયામાં મોટાભાગના લોકો કોઈને કોઈ કારણે અંદરથી દુખી હોય છે,છતાં ઘણા લોકો તેને છુપાવીને બીજાના સામે હસતો ચહેરો રાખતા હાય છે.આ એક કળા છે અને તે બધા પાસે નથી હોતી. જે વ્યક્તિ દુખને ભૂલીને-દબાવીને જીવતા…

જ્ઞાનવત્સલ સ્વામીનો ખુબજ મહત્વનો સંદેશ: જય સ્વામિનારાયણ
જન જાગૃતિ

જ્ઞાનવત્સલ સ્વામીનો ખુબજ મહત્વનો સંદેશ: જય સ્વામિનારાયણ

દુનિયામાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે.જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાતા હોય છે ત્યારે તેમને એવું આગતું હાય છે કે મારી મુશ્કેલી કોઈ રીતે પૂરી નહીં થાય,તેમના માટે જ્ઞાનવત્સલ સ્વામીનો આ સંદેશ…

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન
શુભેચ્છા-અભિનંદન

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન

પોરબંદર ની વિનીશા રૂપારેલે કલરફ્ૂલ પીંછીના માધ્યમથી જુદા જુદા ૮૯ કાંકરા પર વિવિધ પ્રાણીઓ,પક્ષીઓ તથા પતંગિયાના આકર્ષક ચિત્રો દોર્યા છે જેના માટે તેઓનું નામ 'ગ્રાન્ડ માસ્ટર' તરીકે એશિયા બુક ઓફ્ રેકોર્ડ્સમાં સામેલ કરાયું છે અગાઉ…

કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે
જન જાગૃતિ

કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે

દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે તો કોઈ સુખી છે. આ સુખ અને દુખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે. કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ. તમે…