ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે
કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને પ્રસન્ન…
કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને પ્રસન્ન…
5 વાહનો રોકી ડ્રાઈવર તથા કલીનરને મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે.7 અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ તપાસ ચાલુ
“પહેલે રસી કા ડોઝ લો,ફિર પોઝ કરો” મારી બીજી રસીકરણની માત્રા આજે પૂર્ણ થઈ.કૃપા કરીને તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો અને વહેલા તકે રસી અપાવો.આ શબ્દો હિન્દી ફિલ્મની કલાકાર શિલ્પા શેટ્ટી કુન્દ્રાના છે જે વિડિયો ફેસબુકના…
ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા…
પ્રાચીન ચૌહાણની મુંબઈની મલાડ ઈસ્ટની પોલીસે 3 જુલાઈના રોજ એક્ટરની ધરપકડ કરી છે.એક પીડિતાએ દાખલ કરેલા કેસમાં આ ધરપકડ થયેલ છે.પોલીસે કલમ 354, 342, 323, 502(2) હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાચીન કસૌટી ઝિંદગી કે, માં કામ…
અમદાવાદની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે અને #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું…
અમદાવાદના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં. ચોમાસામા અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં સાધારણ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી…
રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અેટલે વિવિધ સ્તર પર કાર્યરત હોય છે.પ્રાચીન સંસ્કૃત્તિ તથા જ્ઞાન-વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે અેના માટે તાજેતરમાં જીટીયુ અને…
ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા અને લોકપ્રિય બની ગયા હતા.ગુજરાતી કલાકારોમાં અને તેના ચાહકોમાં શોકની…
અમોને મળેલ જાણકારી મુજબ જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો છે॰વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ આપ…
Copy Right Text | Design & develop by AmpleThemes