જીવનમાં ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો.
જીવનમાં દરેક વ્યક્તિએ સારા કર્મ કરવા જોઈએ.આપણે જેવા કર્મો કરીશું ફળ પણ આપણને તેવું જ મળશે.જો તમારે ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો. જેવુ વાવશો તેવું લણશો સૌજન્ય: https://paryavaransadhna.co.in/?p=315