જીવનમાં ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો.
જન જાગૃતિ

જીવનમાં ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો.

જીવનમાં દરેક વ્યક્તિએ સારા કર્મ કરવા જોઈએ.આપણે જેવા કર્મો કરીશું ફળ પણ આપણને તેવું જ મળશે.જો તમારે ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો. જેવુ વાવશો તેવું લણશો સૌજન્ય: https://paryavaransadhna.co.in/?p=315

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ: “યસ ટીવી પરિવાર”
શુભેચ્છા-અભિનંદન

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ: “યસ ટીવી પરિવાર”

નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી “યસ ટીવી પરિવાર” તરફથી મંગલમય શુભકામનાઓ.

શ્રેષ્ઠ કર્મની વ્યાખ્યા જાણો
ધર્મ ભક્તિ

શ્રેષ્ઠ કર્મની વ્યાખ્યા જાણો

આપણે સૌ જે વિચાર,વ્યહવાર અને વર્તન કરીએ છીએ તે આપણું કર્મ છે.આ પૈકી ઘણા કર્મ એવા છે કે જે આપણે આપણા પોતાના કે પરિવાર માટે કરીએ છીએ અને અમુક કર્મ આપણે બીજાના હિત-ખુશી  માટે કરીએ…

ધનતેરસના પાવનપર્વની હાર્દિક શુભકામનાઓ.
શુભેચ્છા-અભિનંદન

ધનતેરસના પાવનપર્વની હાર્દિક શુભકામનાઓ.

દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત આજે ધનતેરસ સાથે થઈ ચૂકી છે.દિવાળી એ ભારતમાં ખુબ જ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવતો તહેવાર છે.ભગવાન ધન્વંતરિ આપના જીવનમાં નિરામય સ્વાસ્થ્ય અને માં લક્ષ્મી સુખ, સમૃદ્ધિ તથા ધન અર્પે…

ઐશ્વર્યા રાય બચ્ચનને જન્મ દિવસની શુભેચ્છા
શુભેચ્છા-અભિનંદન

ઐશ્વર્યા રાય બચ્ચનને જન્મ દિવસની શુભેચ્છા

મિસ વર્લ્ડ રહી ચુકેલી   પોતાની સુંદરતા અને શાનદાર અભિનયના જોરે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણું નામ કામનાર બોલીવુડની સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે.દુનિયાના ખૂણે ખૂણે તેના ચાહકો છે તેને…

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન
શ્રદ્ધાંજલિ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન

આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી.આપણા દેશ માટે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે તેને કદાપિ ભૂલી શકાય તેમ નથી.સરદાર વલ્લભભાઇ પટેલ કે…

સંતાનો પર સંપૂર્ણ આધારિત રહેશો નહીં
જન જાગૃતિ

સંતાનો પર સંપૂર્ણ આધારિત રહેશો નહીં

વર્તમાન પેઢીના લગભગ તમામ સંતાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેમના માટે પૈસા જ સર્વસ્વ છે સંબંધો નહીં.માબાપ સંતાનોને અનેક તકલીફો વેઠીને મોટા કરે છે પરંતુ જ્યારે તેઓ ઘરડા થઈ જાય છે ત્યારે તેમની દેખભાળ કરવામાં…

સાચો સંબંધ કોને કહેવાય?
જન જાગૃતિ

સાચો સંબંધ કોને કહેવાય?

આપણા બધાના જીવનમાં ઘણા સંબંધો હોય છે પરંતુ કયા સંબંધો સાચા છે અને ક્યાં ફક્ત નામના છે તે જાણવું ખુબજ જરૂરી છે.જો આપણને સાચા સંબંધોની પરખ આવડી જાય તો ક્યારેય સંબંધોમાં છેતરાવવાનો વારો નહીં આવે.