દુનિયાનું ચક્ર કઇ રીતે ચાલે છે તે જાણવું મુશ્કેલ છે
વિશે દરેક વ્યક્તિના અનુભવ અને મંતવ્યો અલગ અલગ છે.જેને જેવો અનુભવ થાય છે તે મુજબ પોતાની ધારણા બાંધી લે છે.
વિશે દરેક વ્યક્તિના અનુભવ અને મંતવ્યો અલગ અલગ છે.જેને જેવો અનુભવ થાય છે તે મુજબ પોતાની ધારણા બાંધી લે છે.
જીવનમાં દિવસ અને રાતની જેમ સુખ અને દુખ નિરંતર આવે ને જાય છે.પરમાત્મા જે સમયે આપણને સુખ આપે કે દુખ તેને તેની કૃપા સમજી સ્વીકારી લેવું જોઈએ.આમ કરવાથી જીવનમાં આવી પડેલું દુખ પણ અસહય નહીં…
જીવનમાં સફળતા મેળવવા દરેક વ્યક્તિ અથાગ પ્રયત્નો કરતો હોય છે.ઘણાને સફળતા મળે છે અને ઘણાને નથી મળતી..સફળતા મેળવવા મહેનતની સાથે સાથે જીવનમાં અમુક સૂત્રો અપનાવવા ખુબજ જરૂરી છે.આ બાબતોનું દયાન રાખશો તો સફળતા જરૂરથી મળશે.
જીવનમાં દરેક વ્યક્તિએ સારા કર્મ કરવા જોઈએ.આપણે જેવા કર્મો કરીશું ફળ પણ આપણને તેવું જ મળશે.જો તમારે ફૂલ મેળવવા હોય તો, કોઈના જીવનમાં કાંટા ના વાવશો. જેવુ વાવશો તેવું લણશો સૌજન્ય: https://paryavaransadhna.co.in/?p=315
નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી “યસ ટીવી પરિવાર” તરફથી મંગલમય શુભકામનાઓ.
આપણે સૌ જે વિચાર,વ્યહવાર અને વર્તન કરીએ છીએ તે આપણું કર્મ છે.આ પૈકી ઘણા કર્મ એવા છે કે જે આપણે આપણા પોતાના કે પરિવાર માટે કરીએ છીએ અને અમુક કર્મ આપણે બીજાના હિત-ખુશી માટે કરીએ…
દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત આજે ધનતેરસ સાથે થઈ ચૂકી છે.દિવાળી એ ભારતમાં ખુબ જ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવતો તહેવાર છે.ભગવાન ધન્વંતરિ આપના જીવનમાં નિરામય સ્વાસ્થ્ય અને માં લક્ષ્મી સુખ, સમૃદ્ધિ તથા ધન અર્પે…
મિસ વર્લ્ડ રહી ચુકેલી પોતાની સુંદરતા અને શાનદાર અભિનયના જોરે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણું નામ કામનાર બોલીવુડની સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે.દુનિયાના ખૂણે ખૂણે તેના ચાહકો છે તેને…
Copy Right Text | Design & develop by AmpleThemes