ચિંતા કરવાના બદલે જે મળ્યું છે તેમાં ખુશ રહો
મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે..આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક મળવાનું જ છે.આથી બિનજરૂરી ચિંતા…