ચિંતા કરવાના બદલે જે મળ્યું છે તેમાં ખુશ રહો
જન જાગૃતિ

ચિંતા કરવાના બદલે જે મળ્યું છે તેમાં ખુશ રહો

મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે..આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક મળવાનું જ છે.આથી બિનજરૂરી ચિંતા…

સુખી થવાની ચાવી
જન જાગૃતિ

સુખી થવાની ચાવી

જીવનમાં સુખી થવું હોય તો અમુક નિયમોને વિશેષ મહત્વ આપવું પડે.જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમને સુખી થવામાં કોઈ રોકી શકે નહીં

હિંમત હારશો નહીં
જન જાગૃતિ

હિંમત હારશો નહીં

તમારી ભૂલો કાઢવાવાળા તમને ઘણા મળશે.આવા લોકોની વાતને દયાને જરૂર લેજો પરંતુ તેનાથી  હિંમત હારી તમારા લક્ષ્ય પરથી ધ્યાન હટાવશો નહીં અને આગળ વધજો.

ઓમ નમઃ શિવાય 
જન જાગૃતિ

ઓમ નમઃ શિવાય 

મહાદેવ  બ્રહ્માંડ જેવા મહાન છે. અને  સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે તે દરેક જીવની હૃદય ગુહામાં છૂપાયેલ છે. ભગવાન શિવ-શંકર દેવોના દેવ મહાદેવ છે..