સારા કર્મો કરવાથી ઈશ્વરના હૃદયમાં સ્થાન મળશે
ધર્મ ભક્તિ

સારા કર્મો કરવાથી ઈશ્વરના હૃદયમાં સ્થાન મળશે

જે કોઈ વ્યક્તિ સાચા છે અને સારા છે તેવા વ્યક્તિઓ સૌને પ્રિય હોય છે.આવા લોકેને બીજાના હદયમાં સ્થાન મળતું હોય છે.જે વ્યક્તિઓ સારા કર્મો કરે છે તે તો પ્રભુને પણ બહુજ વ્હાલા હોય છે.આવા પ્રેમાળ…

દુઃખ આવે તો કુલદેવીના શરણમાં જજો
ધર્મ ભક્તિ

દુઃખ આવે તો કુલદેવીના શરણમાં જજો

દરેક વ્યક્તિના જીવનમાં દુખ તો આવે જ છે પરંતુ આ સમયમાં શું કરવું જે કઈ સૂજતું નથી હોતું. વ્યક્તિ ખુબજ હતાશ થઈ જાય છે અને ચારે તરફ અંધકાર અને મુસકેલીઓ જ દેખાય છે અને ઘણા…

જેને પ્રેમ કરો તેને ખુબજ દિલથી પ્રેમ કરો
જન જાગૃતિ

જેને પ્રેમ કરો તેને ખુબજ દિલથી પ્રેમ કરો

જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…

જીવનમાં દુખ આવે તો ભગવાન પાસે સહન શક્તિ માંગજો
જન જાગૃતિ

જીવનમાં દુખ આવે તો ભગવાન પાસે સહન શક્તિ માંગજો

દરેક વ્યક્તિને જીવનમાં કર્મોને આધીન સુખ અથવા દુખ મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના થાય તેવી સદબુદ્ધિ અને દુખ…

ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.
Uncategorized

ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.

આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે આપણાં…

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.
જન જાગૃતિ

આ દુનિયામાં ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જ જવાનું છે.

આપણે બધા જીવનભર બધુ ભેગું કરવામાં વ્યસ્ત રહીએ છીએ અને એ ભ્રમમાં જીવીએ છીએ કે આ બધુ મારૂ છે. હકીકતમાં જીવનમાં આપણને જે કઈ મળ્યું છે અથવા મળી રહ્યું છે તે આપના કર્મોને આધીન છે…

આપણે આપણો ધર્મ નિભાવવાનો
જન જાગૃતિ

આપણે આપણો ધર્મ નિભાવવાનો

આ દુનિયામાં કોણ શું કામ કરે છે,કેમ કરે છે તેનો વિચાર કર્યા વગર આપણે શું કરવાનું છે અને આપણો ધર્મ-ફરજ અને જવાબદારી શું છે તેનો વિચાર કરીશું તો ચોક્કસ દુખી થવાનો સમય નહીં આવે અને…

પરમાત્મા જે આપે તેને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ: પ્રમુખસ્વામી મહારાજ
ધર્મ ભક્તિ

પરમાત્મા જે આપે તેને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ: પ્રમુખસ્વામી મહારાજ

જીવનમાં દિવસ અને રાતની જેમ સુખ અને દુખ નિરંતર આવે ને જાય છે.પરમાત્મા જે સમયે આપણને સુખ આપે કે દુખ તેને તેની કૃપા સમજી સ્વીકારી લેવું જોઈએ.આમ કરવાથી જીવનમાં આવી પડેલું દુખ પણ અસહય નહીં…

જીવનમાં સફળતા મેળવ્વ યાદ રાખો
જન જાગૃતિ

જીવનમાં સફળતા મેળવ્વ યાદ રાખો

જીવનમાં સફળતા મેળવવા દરેક વ્યક્તિ અથાગ પ્રયત્નો કરતો હોય છે.ઘણાને સફળતા મળે છે અને ઘણાને નથી મળતી..સફળતા મેળવવા મહેનતની સાથે સાથે જીવનમાં અમુક સૂત્રો અપનાવવા ખુબજ જરૂરી છે.આ બાબતોનું દયાન રાખશો તો સફળતા જરૂરથી મળશે.