કુદરત નો ડર રાખો
જન જાગૃતિ

કુદરત નો ડર રાખો

ભગવાન દરેકને તેના પૂર્વ જન્મોના કર્મને આધીન આ જન્મમાં રૂપ-રંગ-ધન-વૈભવ અને અન્ય સુખો આપતા હોય છે.આપના કરતાં જો કોઇની પાસે કાઇપણ ઓછું હોય તો મજાક ક્યારેય ના ઉડાવશો. આપની પાસે જે છે તે ક્યારે છીનવાઈ…

દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે
શ્રદ્ધાંજલિ

દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે

https://yestv.co.in/wp-admin/ https://yestv.co.in/wp-admin/ મોરબી ખાતે જુલતા પુલની દૂર્ઘટનામાં આશરે 140 થી વધુ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.આ દૂર્ઘટનાના તમામ મૃતકોને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સહન કરવાની…

સરદાર પટેલને કોટિ કોટિ નમન
શ્રદ્ધાંજલિ

સરદાર પટેલને કોટિ કોટિ નમન

દરેક વર્ષે આવતી ૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ…

સુખી થવા સારા કર્મ કરો
જન જાગૃતિ

સુખી થવા સારા કર્મ કરો

દરેક વ્યક્તિને જીવનમાં શુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે.

પવનપુત્ર  હનુમાનજી
ધર્મ ભક્તિ

પવનપુત્ર  હનુમાનજી

પવનપુત્ર હનુમાનજી શ્રી રામ ભક્તના દિવ્ય અને ચમત્કારી સ્વરુપ અને સંબંધિત મંત્રથી તેમની આરાધના તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે.