જીવનમાં સુખી થવાનો સરળ ઉપાય
જીવનમાં સુખી થવા માટેનો આ ગુરુ મંત્ર છે.જો તમારે સુખી થવું હોય તો આ વાત જરૂરથી યાદ રાખજો.અને તેનું પાલન કરજો.
જીવનમાં સુખી થવા માટેનો આ ગુરુ મંત્ર છે.જો તમારે સુખી થવું હોય તો આ વાત જરૂરથી યાદ રાખજો.અને તેનું પાલન કરજો.
ભગવદ્ ગીતામા કર્મનો સિદ્ધાંત સ્પસ્ટ દર્શાવ્યો છે કે જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ.
ભગવાન દરેકને તેના પૂર્વ જન્મોના કર્મને આધીન આ જન્મમાં રૂપ-રંગ-ધન-વૈભવ અને અન્ય સુખો આપતા હોય છે.આપના કરતાં જો કોઇની પાસે કાઇપણ ઓછું હોય તો મજાક ક્યારેય ના ઉડાવશો. આપની પાસે જે છે તે ક્યારે છીનવાઈ…
https://yestv.co.in/wp-admin/ https://yestv.co.in/wp-admin/ મોરબી ખાતે જુલતા પુલની દૂર્ઘટનામાં આશરે 140 થી વધુ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.આ દૂર્ઘટનાના તમામ મૃતકોને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સહન કરવાની…
દરેક વર્ષે આવતી ૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ…
દરેક વ્યક્તિને જીવનમાં શુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે.
પવનપુત્ર હનુમાનજી શ્રી રામ ભક્તના દિવ્ય અને ચમત્કારી સ્વરુપ અને સંબંધિત મંત્રથી તેમની આરાધના તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે.
કર્મનો સિદ્ધાંત છે કે જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ.
નવા વર્ષમાં માતા લક્ષ્મીની આપના પર કૃપા બની રહે.આપને જીવનમાં અઢળક ધન સંપતિ પ્રાપ્ત થાય તેવી શુભકામના
Copy Right Text | Design & develop by AmpleThemes