આત્મ વિશ્વાસ રાખશો તો હારેલી બાજી પણ જીતી જશો: ગીતા સાર
ધર્મ ભક્તિ

આત્મ વિશ્વાસ રાખશો તો હારેલી બાજી પણ જીતી જશો: ગીતા સાર

જીવનન્મા ઉતાર ચડાવ મતલબ સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે.મનુષ્યના જીવનમાં જ્યારે દુ:ખના દિવસો હોય અને જો કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાશ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ…

ગણપતિ દાદા તમારી મન ની દરેક ઈચ્છા પૂરી કરે
ધર્મ ભક્તિ

ગણપતિ દાદા તમારી મન ની દરેક ઈચ્છા પૂરી કરે

કોઈપણ ધર્મકાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે ભગવાન શિવના પુત્ર ગણેશને અચૂક યાદ કરવામાં આવતા હોય છે. ગણેશ પૂજનનો મુખ્ય હેતુ નવા કાર્યની શરૂઆત કરવા જઈએ છીએ તો ક્યારેય આ કાર્ય દરમિયાન અડચણ ના આવે અને…

ભોલેનાથના 12 જ્યોતિલિંગના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે.
ધર્મ ભક્તિ

ભોલેનાથના 12 જ્યોતિલિંગના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે.

પુરાણો અનુસાર શિવજી જ્યાં-જ્યાં ખુદ પ્રગટ થયા તે બાર જગ્યાઓ પર સ્થિત શિવલિંગોને જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજાય છે.જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક પાપો…

વર્ષ 2022 આપ સૌને ખુબજ ફળદાયી નીવડે તેવી અભ્યર્થના
શુભેચ્છા-અભિનંદન

વર્ષ 2022 આપ સૌને ખુબજ ફળદાયી નીવડે તેવી અભ્યર્થના

આપણે સૌ વર્ષ 2022 માં મંગળ પ્રવેશ કરી ચૂક્યા છીએ.આ વર્ષ આપને તથા આપના પરિવારના તમામ સભ્યોને ઉત્સાહ,ઉમંગ,અને તંદુરસ્તી આપે તથા તમામને જીવનમાં શુખ,શાંતિ અને ધન-વૈભવ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.