આત્મ વિશ્વાસ રાખશો તો હારેલી બાજી પણ જીતી જશો: ગીતા સાર
જીવનન્મા ઉતાર ચડાવ મતલબ સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે.મનુષ્યના જીવનમાં જ્યારે દુ:ખના દિવસો હોય અને જો કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાશ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ…