મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો
કાયદો અને ન્યાય

મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો

મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે મંદિર સંપત્તિ પર ફક્ત મંદિરના દેવતાનો જ માલિકીનો હક રહેશે,પુજારી અને સંચાલન સમિતિના લોકો ફક્ત સેવક જ રહેશે.સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના હવાલાથી મધ્યપ્રદેશના એક…

જિંદગી એટલે શું?
જન જાગૃતિ

જિંદગી એટલે શું?

જીંદગી એક દિવસની હોય કે ચાર દિવસની.... એને જીવો તો એવી રીતે જીવો કે તમને જિંદગી નથી મળી પરંતુ તમે જિંદગીને તમે મળ્યા છો. 

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે
ધર્મ ભક્તિ

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે

લોગ કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને…

સૂર્યદેવને જળ ચડાવવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.ૐ સૂર્યાય નમઃ
ધર્મ ભક્તિ

સૂર્યદેવને જળ ચડાવવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.ૐ સૂર્યાય નમઃ

રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે.હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવને જળ ચળવવાથી વધું મહત્તમ લાભ મળે છે.સૂર્યદેવને જળ ચડાવશો…

જીવનમાં સુખી થવાના ઉપાય
જન જાગૃતિ

જીવનમાં સુખી થવાના ઉપાય

જીવનમાં એયવિ ઘણી ઘટનાઓ બને છે જે આપણા માટે આઘાત જનક હોય છે.આ ઘટનાના જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ.આથી જ સુખી થવા માટે ગઈ ગુજરી યાદ કરવાના બદલે આવનાર ભવિષ્ય…

મોરારિબાપુ દ્વારા આપવામાં આવશે રૂપિયા ૨૦ લાખનું પ્રોત્સાહન
આંતરરાષ્ટ્રીય સમાચાર

મોરારિબાપુ દ્વારા આપવામાં આવશે રૂપિયા ૨૦ લાખનું પ્રોત્સાહન

હાલમાં જાપાન ખાતે પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં ભાગ લેનારા ૫૦ સ્પર્ધકો પૈકી પ્રત્યેકને રૃપિયા ૨૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે રૂપિયા ૧૨ લાખ ૫૦ હજાર ફાળવવામાં આવશે .આ ઉપરાંત સ્પર્ધકોના કોચ, મેનેજર…

એક ફૂટબોલ મેચ માટે હું કંઠીને ઉતારવાની જગ્યાએ મારા ધર્મનું પાલન કરવાનું પહેલા પસંદ કરીશ:ફૂટબોલ ખેલાડી શુભ પટેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર

એક ફૂટબોલ મેચ માટે હું કંઠીને ઉતારવાની જગ્યાએ મારા ધર્મનું પાલન કરવાનું પહેલા પસંદ કરીશ:ફૂટબોલ ખેલાડી શુભ પટેલ

ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષીય હિંદુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીની માળા (કંઠી માળા) પહેરવાને કારણે મેચમાં રમાડવાની ના પાડીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો હોવાના સમાચારો વિવિધ મીડિયાના માધ્યમથી વહેતા થયા છે. શુભે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો
ગુજરાતની નવાજુની

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો

ગુજરાતમાં મિનિ વેકેસીનની તક મળતા જ પ્રવાસના શોખીનો ફરવા નીકળી પડ્યા હતા.ગુજરાતનાં પ્રવાસન સ્થળોમાં હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધતું જાય છે.તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટની 3 રજાઓમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોહ…

હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે……
ધર્મ ભક્તિ

હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે……

આજે દેશભરમાં ઉજવાઈ રહી છે તે કૃષ્ણ જન્માષ્ટમીને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે સમગ્ર ભારતમાં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યદીન "કૃષ્ણજન્મોત્સવ".જન્માષ્ટમી પર્વની આપ સર્વોને…

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સન્માન:ગુજરાત સરકાર આપશે  રૂ 3 કરોડ
શુભેચ્છા-અભિનંદન

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સન્માન:ગુજરાત સરકાર આપશે રૂ 3 કરોડ

ભાવિના પટેલે દેશ માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે.ભાવિના પટેલના સિલ્વર મેડલે ઈતિહાસ રચ્યો છે, તે પણ રાષ્ટ્રીય રમત દિવસ પર.ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીનાઇન સમગ્ર ભારતને બહુમાન અપાવનાર ભાવિના પટેલને 'દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન…