નબળી કામગીરી કરનારા સરકારી બાબુઓને ઘરભેગા કરવાની સરકારની યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડપણ હેઠળની કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા માપદંડ અનુસાર વધારે રજાઓ લેનારા અધિકારીઓ ઉપરાંત, શંકાસ્પદ સંપત્તિ, ભ્રષ્ટાચાર અથવા આરોગ્યના પ્રતિકૂળ રેકોર્ડને કારણે 'બ્લેકલિસ્ટ'માં આવનારા અધિકારીઓને સેવામુક્ત કરાય તેવી શક્યતા છે. સરકાર દ્વારા નક્કી…