સાચો પ્રેમ કરો છો તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી નહી
જન જાગૃતિ

સાચો પ્રેમ કરો છો તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી નહી

જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…

જિંદગીનું આ એક રહસ્ય છે જે ખૂબ ઓછા લોકો જાણે છે.
જન જાગૃતિ

જિંદગીનું આ એક રહસ્ય છે જે ખૂબ ઓછા લોકો જાણે છે.

આ દુનિયામાં આપણે ઘણા બધા સાથે સંબંધ હોય છે.આપણે જીવનમાં જાણતા કે અજાણતા ઘણા સારા કામ પણ કરતા હોઈએ છીએ. આથી આપણા જીવનમાં  સારી કે ખરાબ જે કોઈ ઘટના બને છે તેની પાછળ કોણ છે…

જીવનમાં સુખ અને દુ:ખ કર્મને આધીન છે.
જન જાગૃતિ

જીવનમાં સુખ અને દુ:ખ કર્મને આધીન છે.

દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને દુખ આવતું હોય છે જે આપના કર્મોને આધીન હોય છે.જોકે અમુક સુખ અને દુ:ખ આપના વ્યહવાર અને વર્તનને કારણે પણ આવતા હોય છે. જો આ બાબતનું આપણે દયાના રાખીશું તો…

સુખી થવાનો સરળ ઉપાય
જન જાગૃતિ

સુખી થવાનો સરળ ઉપાય

દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે પરંતુ પોતે ક્યાં કારણોસર દુઃખી છે તેનો વિચાર કરતો નથી. જે વ્યક્તિને આની સમાજ આવી જાય છે તે સુખને પામે છે.બાકી બધાને દુઃખ ભોગવવાનો વારો આવે છે.

જીવનમાં ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે
જન જાગૃતિ

જીવનમાં ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે

આપણા જીવનમાં અનેક એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણે જે નિર્ણય લઈએ છીએ તેનાથી આપણા જીવનમાં પરીવર્તન આવી જાય છે.આવા સમયે નિર્ણય જો ધીરજપૂર્વક લેવામાં આવે તો,તેનાથી ધાર્યું કામ થઈ શકે છે મતલબ તમે…

મતલબી સંબંધોથી રહો સાવધાન
જન જાગૃતિ

મતલબી સંબંધોથી રહો સાવધાન

આપણે આપણી જિંદગીમાં ઘણા વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતા હોઈએ છીએ.હોય છે.આમના ઘણા સંબધો એવા હોય છે કે જે ફક્ત મતલબી હોય છે.આવા વ્યતિઓથી સાવધાન રહેવાની જરૂર છે.

સાઈબાબાની કૃપા મેળવવાનો સરળ ઉપાય
ધર્મ ભક્તિ

સાઈબાબાની કૃપા મેળવવાનો સરળ ઉપાય

સાઈબાબાને શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરીને પૂજવામાં આવે તો તેઓ તેમના ભક્તોના જીવનમાંથી તકલીફો અચૂક દૂર કરે છે. ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું.…