સાચો પ્રેમ કરો છો તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી નહી
જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…
જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…
આપણાં જીવનમાં જ્યારે પ્રભુની કૃપા હોય ત્યારે જીવનની દરેક ક્ષણમા ઉત્સાહ અને ઉમંગ વ્યાપી જાય છે.આપ સૌના પર પ્રભુની કૃપા બની રહે.
આ દુનિયામાં આપણે ઘણા બધા સાથે સંબંધ હોય છે.આપણે જીવનમાં જાણતા કે અજાણતા ઘણા સારા કામ પણ કરતા હોઈએ છીએ. આથી આપણા જીવનમાં સારી કે ખરાબ જે કોઈ ઘટના બને છે તેની પાછળ કોણ છે…
આપણાં જીવનમાં જે કોઈ સંબંધો છે તેને સમજવા ખૂબ અઘરા હોય છે.આપણે ધારએ શું અને થાય શું તેનું નામ જિંદગી.
દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને દુખ આવતું હોય છે જે આપના કર્મોને આધીન હોય છે.જોકે અમુક સુખ અને દુ:ખ આપના વ્યહવાર અને વર્તનને કારણે પણ આવતા હોય છે. જો આ બાબતનું આપણે દયાના રાખીશું તો…
દેવો કે દેવ મહાદેવ દરેક વ્યક્તિને જીવનમાં સુખ,શાંતિ,સલામતી અને દીર્ધાયુ આપે તેવી પ્રાર્થના
દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે પરંતુ પોતે ક્યાં કારણોસર દુઃખી છે તેનો વિચાર કરતો નથી. જે વ્યક્તિને આની સમાજ આવી જાય છે તે સુખને પામે છે.બાકી બધાને દુઃખ ભોગવવાનો વારો આવે છે.
આપણા જીવનમાં અનેક એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણે જે નિર્ણય લઈએ છીએ તેનાથી આપણા જીવનમાં પરીવર્તન આવી જાય છે.આવા સમયે નિર્ણય જો ધીરજપૂર્વક લેવામાં આવે તો,તેનાથી ધાર્યું કામ થઈ શકે છે મતલબ તમે…
આપણે આપણી જિંદગીમાં ઘણા વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતા હોઈએ છીએ.હોય છે.આમના ઘણા સંબધો એવા હોય છે કે જે ફક્ત મતલબી હોય છે.આવા વ્યતિઓથી સાવધાન રહેવાની જરૂર છે.
સાઈબાબાને શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરીને પૂજવામાં આવે તો તેઓ તેમના ભક્તોના જીવનમાંથી તકલીફો અચૂક દૂર કરે છે. ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું.…
Copy Right Text | Design & develop by AmpleThemes