નૂતન વર્ષાભિનંદન
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે. તમને ખુશીથી ભરેલા…
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે. તમને ખુશીથી ભરેલા…
આપણાં દરેકનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે પરંતુ જીવનની જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઊભી થતી હોય, કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ…
ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે.આપની પાસે શું છે તેના કરતાં જીવન…
જે વ્યક્તિ સારી હોય છે તે જીવે ત્યા સુધી અને તેમના મૃત્યુ બાદ પીએન તેમણે ભૂલી શકતા નથી.
જીવનમાં આપણને સારા ખોટા જે કોઈ અનુભવ થાય છે તેનાથી શીખવાનું હોય છે અને સંબંધોને ઓળખવાના હોય છે.
સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે.
જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.
ભગવાન શિવ-શંકર દેવોના દેવ મહાદેવ છે..મહાદેવ બ્રહ્માંડ જેવા મહાન છે. અને સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે.
Copy Right Text | Design & develop by AmpleThemes