આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ સર્વિસથી બઁક વ્યહવાર વધુ સલામત

આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ સર્વિસથી બઁક વ્યહવાર વધુ સલામત કોરોનની મહામારીના સમયમાં આધાર ઈનેબલ્ડ પેમેન્ટ (સક્ષમ ચુકવણી) સિસ્ટમ સર્વિસના માધ્યમથી ઘેર બેઠા પૈસા ઉપાડવા તથા ટ્રાન્સફર કરવાનું લોકો વધુ પસંદ…

સમગ્ર દેશમાં કોરોનાની નિ:શુલ્ક રસીકરણની થશે શરૂઆત

સમગ્ર દેશમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને કોરોના રસીના નિ:શુલ્ક  ડોઝ આપવાની મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકારે કર્યો છે.રાશીકરનનો તમામ સરકાર ઉઠાવશે.આ રસી લેવા માટે હવે કોવિન એપ…

વિદ્યા સહાયકની ભરતી કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ રસ નથી?

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ નિયામક હસ્તકની ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં ઘણા લાંબા સમયથી વિદ્યાસહાયક ભરતી કરવામાં નહીં આવતા ગુજરાતનાં રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં સરકારના પેટની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સના શિક્ષણ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ

આગામી સમયમાં સંભવિત આવનાર  કોરોનાની ત્રીજી લહેર સામે પડકારોનો સામનો થે સકેના ભાગરૂપે આજરોજ 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ…

નવું ફીચર વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ટૂંક સમયમાં પોતાનો કલર(Colour) બદલવા જઇ રહ્યો છે અને લીલાને રંગને બદલે ડાર્ક બ્લુ કલરમાં દેખાશે. કંપનીએ એક નવું Whatsapp બીટા અપડેટ બહાર પાડ્યું છે. ડાર્ક…

હોલ માર્કિંગના નિયમોને તોડનારાઓને થશે રૂપિયા 1 લાખનો દંડ

આજથી દેશભરમાં સોનાના દાગીનાનું હૉલ માર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આવથી કાલથી કોઈપણ જવેલર્સ એફકેટી હોલમાર્કવાળા ઘરેનામું જ વેચાણ કરી શકશે.હોલમાર્ક મતલબસરકારી ગેરંટી. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ…

કોરોનાથી માતા-પિતાનું મોત થયું હોય તેવા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ફી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાં કોરોનાથી મૃત્યુ પામેલાના બાળકોની 1 વર્ષ સુધી ફી માફ કરવાના મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે.કોરોના મહામારીના સંકટમાં જે વિધાર્થીના પરિવારના મોભી અથવા તો માતા-પિતાનું કોરોનાથી મોત થયું…

માનવ સેવા ટ્રસ્ટ સાણંદ દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન

સમગ્ર વિશ્વમાં પ્રદુષણની સમસ્યા વધતી જાય છે  તેવા સંજોગોમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કાર્યરત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખો  કાર્યક્રમનું હાથ ધર્યો છે.માનવ સેવા ટ્રસ્ટે ‘પર્યાવરણ બચાવો’ ઝુંબેશ અંતર્ગત…

ફેસબુક-ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી થશે કમાણી

ફેશબુક યુઝર્સના યુઝર્સ  કમાણી કરી શકે તેવા અભિગમને દયાને લઈને ફેસબુકે તાજેતરમાં એક નવતરપ્રયોગ રજુ કર્યો છે જેના માધ્યમથીપૈસાની કમાણી થઈ શકશે.આ યોજના મુજબ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરશે…

આમ આદમી પાર્ટીના મનિષ સિસોદીયાએ ભાજપ ઉપર કર્યો પલટવાર

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાનો કેન્દ્રની ભાજપ સરકાર પલટવાર કરતાં જણાવ્યુ કે ભાજપ હવે ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. કેન્દ્રએ…

You Missed

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ
જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા
સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે
અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત