ગુજરાતનાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતાં રાજ્યના મોટા સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાવિકોને દર્શનનો લહાંવો મળશે તેનાથી વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડાકોર મંદિરમાં આ વર્ષે હવે શ્રીજીનો…