સમગ્ર દેશમાં કોરોનાની નિ:શુલ્ક રસીકરણની થશે શરૂઆત
સમગ્ર દેશમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને કોરોના રસીના નિ:શુલ્ક ડોઝ આપવાની મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકારે કર્યો છે.રાશીકરનનો તમામ સરકાર ઉઠાવશે.આ રસી લેવા માટે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું…