અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની મંદિરની તૈયારી
ધર્મ ભક્તિ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની મંદિરની તૈયારી

આ વર્ષે ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા રથયાત્રા કાઢવા માટે મંદિર તરફથી તૈયારી કરવામાં આવી રહી છે.આ માટે મંદિર તરફથી પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવનાર છે. ગુજરાતમાં કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ…

ખોટી માહિતી આપનાર ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા માંગ
રાષ્ટ્રીય સમાચાર

ખોટી માહિતી આપનાર ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા માંગ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો જે ખોટી માહિતી આપે છે તે બદલ તેમને બે વર્ષની સજા થાય અને આવા ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઇએ તેવી રજુઆત …

શિરડી સાઈ ધામમાં કોરોના દર્દીઓને આપવામાં આવી વિનામુલ્યે સારવાર
ધર્મ ભક્તિ

શિરડી સાઈ ધામમાં કોરોના દર્દીઓને આપવામાં આવી વિનામુલ્યે સારવાર

શિરડી ખાતે આવેલા સાઈ બાબાનુ મંદિર 2020માં કોરોના પ્રકોપના કારણે  બંધ કરવું પડ્યું હતું. મંદિર ભલે બંધ થયું પરંતુ ભક્તોને –કોરોના દર્દીઓને સારવાર મળી રહે તેના માટે વર્ષ 2020 માં સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિવાય…

કોરોનાની કોવિશીલ્ડ રસી બનાવે છે વધુ એન્ટીબોડી:વૈજ્ઞાનિકોનો દાવો
Uncategorized

કોરોનાની કોવિશીલ્ડ રસી બનાવે છે વધુ એન્ટીબોડી:વૈજ્ઞાનિકોનો દાવો

દેશભરમા કોરોનની રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ કે રસી લેવી જે વધુ અસરકાર હોય,તે મુજવાનભરયો પ્રશ્ન બની ગયો છે. કોરોના રસી (Corona Vaccine) અંગે કરાયેલા અભ્યાસમાં  દેશમાં પહેલી વખત 2 અલગ-અલગ…

હિન્દી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

હિન્દી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

હિન્દી ફિલ્મ ઇન્દૂસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર,5 વખત સંસદ સભ્ય બનનાર,પૂર્વ કેન્દ્રીય મંત્રી,અભિનેત્રી નરગીસના પતિ,અભિનેતા સંજય દત્તના પિતા,2 ફિલ્મફેર અને 1 નેશનલ એવૉર્ડ વિજેતા અને લાખો લોકોના પ્રિય સુનિલ દત્તની આજે જન્મજયંતિ પર…

કેન્દ્ર અને દિલ્હી સરકારના ઝગડામાં ‘ઘર ઘર રાશન યોજના’ના અમલ સામે પ્રશ્નાર્થ?
Uncategorized

કેન્દ્ર અને દિલ્હી સરકારના ઝગડામાં ‘ઘર ઘર રાશન યોજના’ના અમલ સામે પ્રશ્નાર્થ?

ઘર ઘર રાશન યોજનાનો અમલ કરવા જયારે  કેજરીવાલ સરકાર ઉત્સાહી અને  પ્રયત્નશીલ છે ત્યારે નરેન્દ મોદીની કેદ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે ફરી એક્વા વાંધો ઉઠાવતા હાલપૂર્તિ યોજનાના અમલ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ યોજના હેઠળ…

ટુ વ્હીલર વાહનચાલકો માટે  ISI સ્ટાન્ડર્ડવાળી હેલ્મેટ પહેરવી ફરજિયાત
રાષ્ટ્રીય સમાચાર

ટુ વ્હીલર વાહનચાલકો માટે ISI સ્ટાન્ડર્ડવાળી હેલ્મેટ પહેરવી ફરજિયાત

ભારત  સરકારના વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 26 નવેમ્બર, 2020ના રોજ જાહેર કરાયેલા 'હેલ્મેટ ગુણવત્તાયુક્ત નિયંત્રણ ઓર્ડર મુજબ  ISI I સ્ટાન્ડર્ડવાળો હેલ્મેટને ટુ વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત કરવામાં આવી છે આ નિયમ સમગ્ર દેશમાં…

જોનસન એન્ડ જોનસન કંપનીને રુપિયા 14500 કરોડ વળતર તરીકે ચુકવવા કોર્ટનો આદેશ
આંતરરાષ્ટ્રીય સમાચાર

જોનસન એન્ડ જોનસન કંપનીને રુપિયા 14500 કરોડ વળતર તરીકે ચુકવવા કોર્ટનો આદેશ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે જોનસન એન્ડ જોનસન કંપનીના પાઉડરનો ઉપયોગથી થતા  કેન્સર   બદલ  કંપનીએ વળતર પેટે રૂપિયા 400 કરોડ ડોલર  ચુકવવા માટે હુકમ કરાયો છે,જે ભરતીય ચલણ રૂપિયા 14,300 કરોડ હશે.કંપની દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં નીચેની…

એસબીઆઈના ગ્રાહકો માટે અગત્યના સમાચાર
રાષ્ટ્રીય સમાચાર

એસબીઆઈના ગ્રાહકો માટે અગત્યના સમાચાર

ભારતની સૌથી માટી State Bank of India એ તેના ગ્રાહકોને વધુ સુવિધા મળી રહે તેના માટે  તમામ શાખાનો સમય સવારે 10  થી 4 કર્યો છે.આ જાહેરાત સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ કરી છે.કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ…

દુનિયાના મેડિકલ એક્સ્પર્ટ શું કહે છે જાણો ભારત સરકારે નું અંતર રાખ્યું છે
કોવિડ-19

દુનિયાના મેડિકલ એક્સ્પર્ટ શું કહે છે જાણો ભારત સરકારે નું અંતર રાખ્યું છે

કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં ફેરફાર  કરી12 થી 16 અઠવાડિયાકરી દીધું છે.ભારત સરકારે વૈજ્ઞાનિક તર્કના આધારે નહિ, પરંતુ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે..રસીકરણ વિષેના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે…