ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો
ધર્મ ભક્તિ

ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો

ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા…

જિંદગી જીવવાની તાકાત મળી જશે
જન જાગૃતિ

જિંદગી જીવવાની તાકાત મળી જશે

જિંદગીમાં જે થવાનું છે તે થઈને જ રહેશે આથી તેનો સ્વીકાર કરીને,ભૂલી જાવું જોઈએ. આપણે ભૂતકાળ ભૂલીને આગળ ચાલતા શીખી જવું પડશે નહીં તો ક્યારેય સુખી નહીં થઈ શકીએ.

જય શિવ શંભુ 
ધર્મ ભક્તિ

જય શિવ શંભુ 

ભગવાન ભોલેનાથ શંકરની પૂજા સોમવારે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.શિવની આરાધનાથી આત્મા વિશ્વાસ અને શ્રદ્ધા વધે છે જેનાથી જીવનમાં પ્રગતિ થાય છે.

પોતાના પૈસે જલસા કરો 
જન જાગૃતિ

પોતાના પૈસે જલસા કરો 

વર્તમાન કળયુગમાં સામાન્ય રીતે છોકરાઓ બાપના પૈસે જલ્સા કરતાં હોય છે પરંતુ જ્યારે દીકરો કમાતો થાય ત્યારે તેણે બાપને – પિતાને જલસા કરાવવા જોઈએ જેથી પિતાને તમારા માટે ગૌરવ થાય.

ભગવદ ગીતાનો ઉપદેશ
ધર્મ ભક્તિ

ભગવદ ગીતાનો ઉપદેશ

ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથમાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.

ભેગું કરવા કરતા ભોગવો
જન જાગૃતિ

ભેગું કરવા કરતા ભોગવો

જીવનમાં આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માનવો જોઈએ.