ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો
ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા…
ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા…
કર્મનો સિદ્ધાંત છે કે જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ.
જિંદગીમાં જે થવાનું છે તે થઈને જ રહેશે આથી તેનો સ્વીકાર કરીને,ભૂલી જાવું જોઈએ. આપણે ભૂતકાળ ભૂલીને આગળ ચાલતા શીખી જવું પડશે નહીં તો ક્યારેય સુખી નહીં થઈ શકીએ.
ભગવાન ભોલેનાથ શંકરની પૂજા સોમવારે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.શિવની આરાધનાથી આત્મા વિશ્વાસ અને શ્રદ્ધા વધે છે જેનાથી જીવનમાં પ્રગતિ થાય છે.
વર્તમાન કળયુગમાં સામાન્ય રીતે છોકરાઓ બાપના પૈસે જલ્સા કરતાં હોય છે પરંતુ જ્યારે દીકરો કમાતો થાય ત્યારે તેણે બાપને – પિતાને જલસા કરાવવા જોઈએ જેથી પિતાને તમારા માટે ગૌરવ થાય.
ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથમાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.
અન્ય લોકો ક્યાં જ્યાં જતાં હોય તેના કરતાં આપણને અનુકૂળ હપી તેવી દિશામાં જવાથી જરૂર સફળ થશો.
જીવનમાં આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માનવો જોઈએ.
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં શુખ-શાંતિ,સમૃદ્ધિ, સલામતી અને દીર્ધાયું આપે તેવી પ્રાર્થના.
Copy Right Text | Design & develop by AmpleThemes