Latest Story
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતાસ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતાનેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધનેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધપુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણપુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણરાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિરાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિઆંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસઆંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસહનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિરહનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિરટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવાઆગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટઆગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટઅમેરિકા અને ચીનના ટ્રેડવૉર વચ્ચે ભારતને થશે મોટો લાભઅમેરિકા અને ચીનના ટ્રેડવૉર વચ્ચે ભારતને થશે મોટો લાભઆપણે ફરી આઝાદી માટે લડવાનું છે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેઆપણે ફરી આઝાદી માટે લડવાનું છે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

Main Story

Today Update

જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા

દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના…

વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે

અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા…

ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધે

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80% ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી ચાલુ રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા…

છોટાઉદેપુર મા ઉકાળાનુ વિતરણ

છોટાઉદેપુર મા પોલિસ મારફતે ઉકાળાનુ વિતરણ

અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા

ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ…

ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો

કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩…

લોકડાઉનના કારણે પરિવહન ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત

કોરોનના બીજી લહેરની વ્યાપક અસરના કારણે  ઘણા રાજ્યોમાં લોકડાઉન  લાદવામાં આવ્યુ છે જયારે ઘણા રાજ્યોમાં ક્રમશ લાગી રહ્યો છે. લોકડાઉનની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડી રહી છે અને ભારે…