કોવિન પોર્ટલ પર માત્ર બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન કલોઁઝથઈ જાય છે
પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ તયારથી અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી થયા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી…
શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી સ્વામીનું 77 વર્ષની વયે નિધન
શિવાનંદ આશ્રમ અમદાવાદ તથા ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા. જેઓ ચિદાનંદજીના શિષ્ય હતા. આધ્યાત્મકનંદજી સ્વામીએ 1971માં બ્રહ્મચારી તરીકે દિક્ષા લીધી તથા આંતરરાષ્ટ્રીય…
યુકે મોકલવાના કોવિશીલ્ડના 50 લાખ ડોઝ હવે દેશમાં 18+ વયના યુવાનોને અપાશે
યુકે માટે રખાયેલા 50 લાખ ડોઝ હવે દેશમાં 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેટલાક રાજ્યોને 3.5-3.5 લાખ ડોઝ મળશે જયારે કેટલાક રાજ્યોને એક-એક લાખ ડોઝ મળશે. અમુક રાજ્યોને 50-50 હજાર ડોઝ…
પેસેન્જર ન મળતાં હોવાથી રેલવેએ 36 ટ્રેન કેન્સલ કરી
આ ટ્રેનો રદ ટ્રેન ક્યારથી કેન્સલમહુવા-બાંદ્રા-મહુવા 7 મેઅમદાવાદ-મુંબઈ કર્ણાવતી8 મેભુસાવળ-બાંદ્રા 9 મેઅમદાવાદ-ચેન્નાઈ 10 મેગાંધીધામ-થિરૂનવેલી10 મેબાંદ્રા-જયપુર 10 મેપોરબંદર-કોચુવેલી 13 મેબાંદ્રા-ભગત કી કોઠી7 મેબાંદ્રા-જેસલમેર 7 મેહાપા-મડગાંવ 12 મેવલસાડ-જોધપુર 11 મેપોરબંદર-સરાય રોહિલ્લા8 મેઅમદાવાદ-કટરા…
જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા
દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના…
વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે
અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા…
ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધે
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80% ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી ચાલુ રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા…