ઓમ ગં ગણપતયે નમઃ

કપરા સમયમાં ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવાથી થશે લાભ

સંબંધો પરસપરના વિશ્વાસથી ટકે છે 

જીવનમાં એકબીજા સાથેના સંબંધો પરસપરના વિશ્વાસથી ટકે છે.આ સંબંધો ભાઈ-બહેનાં હોય,પતિ-પત્નીના હોય,માતા-પિતા અને સંતાનોના હોય,મિત્રતાના હોય સામાજિક હોય કે ધંધામાં ભાગીદારીના  હોય.

આ રૂપની પૂજા કરવાથી ધનની સમસ્યા થશે દૂર

એકસાથે અનેક મનોકામના પૂર્ણ કરવા માટે 11 મુખી હનુમાનજીની આરાધના કરવામાં આવે છે.અગિયાર મુખી હનુમાનજીની પૂજા કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.

જય શિવ શંકર 

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે

 વિશ્વાસના સંબંધો હોવા નસીબની વાત છે

દરેક વ્યક્તિના જીવનમાં અંગત, સામાજિક તથા નોકરી-વ્યવસાય કે ધંધાકીય સંબંધો તો ઘણા વ્યક્તિઓ સાથે હોય છે.પરંતુ બધા સંબંધોમાં વિશ્વાસ નથી હોતો.જેમના જીવનમાં વિશ્વાસના સંબંધો છે તે નસીબદાર ગણાય.

શનિદેવના શનિવારે દર્શન કરવાથી થશે લાભ  

શનિવારે શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.જે લોકો પર શનિની સાડા સાતી પનોતી ચાલતી હોય છે તેમને પણ શનિનાં પ્રકોપથી રાહત મળે છે.

કોઇની સાથે છળ-કપટ કરશો નહીં 

જીવનમાં ધન દોલત,સુખ સંપતિ પ્રાપ્ત કરવા કે સફળતા મેળવવા કોઇની સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી કરશો નહીં.જીવનમાં જો કોઈ પણ ખોટા કર્મ કરશો તો તેનું  ખરાબ પરિણામ ગમે ત્યારે ભોગવવું જ…

ગુરુવારના દિવસે સાઈબાબાની કૃપા મેળવવાનો સરળ ઉપાય

સાઈબાબાને શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરીને પૂજવામાં આવે તો તેઓ તેમના ભક્તોના જીવનમાંથી તકલીફો અચૂક દૂર કરે છે.ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને…

શાંતિ મળશે તો સુખ પ્રાપ્ત થશે

દરેક વ્યક્તિ જીવનમાં સુખ મેળવવા દિવસ-રાત દોડ દોડ કરે છે પરંતુ તેના માટે શાંતિ મળવી જરૂરી છે.સુખ અને શાંતિ એકબીજા સાથે જોડાયેલ છે.

મુશ્કેલીના સમયમાં થોડી ધીરજ રાખો

જીંદગીની ખેલ ખુબજ નિરાલા હોય છે. દરેક સમયે પરિસ્થિતી બદલાયા કરતી હોય છે.આથી થોડી ધીરજ રાખવી જોઈએ.

You Missed

યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર
સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ
વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ
રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ