આપ સૌને શનિવારની શુભકામના

શ્રી શનિદેવની અને હનુમાન દાદા આપના પર કૃપા બની રહે

સારા માણસની ખોટ પડે છે

જે વ્યક્તિ સારી હોય છે તે જીવે ત્યા સુધી અને તેમના મૃત્યુ બાદ પીએન તેમણે ભૂલી શકતા નથી.

જીવનની પાઠશાળા

જીવનમાં આપણને સારા ખોટા જે કોઈ અનુભવ થાય છે તેનાથી શીખવાનું હોય છે અને સંબંધોને ઓળખવાના હોય છે.

સુખી થવા  સારા કર્મ કરો   

સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી…

હે પ્રભુ.મારી પ્રાથના સ્વીકારજે

જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

જય શિવ શંકર

ભગવાન શિવ-શંકર દેવોના દેવ મહાદેવ છે..મહાદેવ  બ્રહ્માંડ જેવા મહાન છે. અને  સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે.

ચિંતા કરવાના બદલે જે મળ્યું છે તેમાં ખુશ રહો

મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે..આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક…

જય વીર હનુમાન

પંચમુખી હનુમાન દાદાની કૃપા આપના પર બની રહે

સુખી થવાની ચાવી

જીવનમાં સુખી થવું હોય તો અમુક નિયમોને વિશેષ મહત્વ આપવું પડે.જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમને સુખી થવામાં કોઈ રોકી શકે નહીં

વિચારોની ભવ્યતા 

જીવનમાં મજબૂત મનોબળ અને વિચારોની શુદ્ધતા રાખશો તો ગમે તેવી મુશ્કેલીમાં પણ આગળ નિકળવાનો રસ્તો મળી જશે.

You Missed

ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર
સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ
વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ
રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ
ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ